Abtak Media Google News

સોમવારે શ્રી વલ્લભવંશ પુખરાજ ગૌસ્વામી પૂ. શ્રી મિલનકુમાર પુષ્ટિમાર્ગ પ્રથમ

અબતક,રાજકોટ

રાજકોટ ખાતે આગામી તા.28ને સોમવારે રાત્રે 9 વાગ્યે શ્રી મહાપ્રભુજીના નિજ મંદિર પરિસરમાં વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય ગો.108 મિલનબાવા પુષ્ટિમાર્ગ પ્રથમ પીઠ કોટઠા રાજસ્થાનની રક ઉપસ્થિતિમાં ફુલફાગ હોલી રસિયાનો કાર્યક્રમ વલ્લભકુંજ સૌરાષ્ટ્ર હાઈસ્કુલની સામે, હરગંગે મહાદેવ મંદિર પાસે, કોટેચા ચોક, રાજકોટ ખાતે પ્રેમઆનંદ અને સમભાવના સથવારે ઉમંગભેર ઉજવાશે મંગલા આરતી 7.30, શ્રુંગાર 8 થી 9, રાજભોગ 10.30, ઉત્થાપન 4, સંધ્યા આરતી 4.30, શયન દર્શન 6 વાગ્યે થશે.

પીઠ કોટા રાજસ્થાનની ઉપસ્થિતિમાં વૈષ્ણવજને વચનામૃતનો લાભ મળશે

આ પ્રસંગે મિલનબાવા મહોદયના વચનામૃતનો ઉપસ્થિત વૈષ્ણવને લાભ મળશે. વિશેષમાં માહિતી માટે માધવદાસભાઈ સચદેવ 98255 47147, હિતેશભાઈ ચંદિભંમર 98252 20256, રાજેશભાઈ પુજારા (કનુભાઈ) 98258 82255, પરમાનંદદાસભાઈ સોની 98248 47916, નિકુંજભાઈ 98795 12100, મીનાબેન રાયચૂરા 94282 26955, સેજલબેન 94280 53741 ઉપર સંપર્ક કરવો. રાજકોટના વૈષ્ણવ પરિવારો, ભાવિક જનોને આ અનેરા ઉત્સવમાં હાજરી આપની દર્શન, વચનામૃત અને ફુલફાગ ઉત્સવનો પ્રત્યક્ષ આનંદ અને લાભ લેવા જાહેર આમંત્રણ અપાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.