ઈતિહાસમાં આગવી ઓળખ આપનારા પવિત્ર તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવને આજે પૂજારી હસુભાઈ જોશી દ્વારા માતાજી મહાકાલી સહિત જુદા જુદા ચાર શરગાર કરાયા હતા. માનદ વહીવટદાર મનુભાઈ શીલુની રાહબરી હેઠળ દરેક વાર તહેવારે દાદાને અવનવાં શરગાર કરવામાં ઘેલા સોમનાથ મોખરે હોય છે. અને ભાવિકો પણ બહોળી સંખ્યામાં દર્શનનો લાભ મેળવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ