શહેરના રૈયારોડ પર આવેલ ધ્રુવનગર શેરી નં.૨માં વિશાલ મહારાજ ને ત્યાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં વિશાલ મહારાજ છેલ્લા ૯ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે અને પાચ દિવસ ભકિતભાવ પૂર્વક ગણપતિ દાદાની સેવા કરે છે. ત્યાંના લતાવાસીઓ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. અને દરરોજ ધૂન, ભજન, આરતી, ગરબા રમી ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!