Abtak Media Google News

શહેરના રૈયારોડ પર આવેલ ધ્રુવનગર શેરી નં.૨માં વિશાલ મહારાજ ને ત્યાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં વિશાલ મહારાજ છેલ્લા ૯ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે અને પાચ દિવસ ભકિતભાવ પૂર્વક ગણપતિ દાદાની સેવા કરે છે. ત્યાંના લતાવાસીઓ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. અને દરરોજ ધૂન, ભજન, આરતી, ગરબા રમી ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.