Browsing: ganesh mahotsav 2019

શહેરમાં દસ-દસ દિવસ ગણપતિબાપાની આરાધના પૂજા-આરતી પર્વ બાદ આજે ભક્તો રડતી આંખોએ બાપાની વિસર્જન યાત્રામાં જોડાશે અને ગણપતિ બાપાને આગલા વર્ષે જલ્દી પધારવા પ્રાર્થના કરી પધરામણી…

સર્વે સમાજના ભાઇઓ ધરાવે છે પ્રસાદી શહેરભરમાં ઉલ્લાસભેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે પુરુ શહેર ગણપતિમય બન્યું છે. બજરંગવાડી મિત્ર મંડળ દ્વારા બજરંગવાડી કા…

 પ્રિન્સ યુવા ગ્રુપ આયોજીત ગણેશ મહોત્સવમાં કાલે શ્રીનાથજીની ઝાંખી શહેરના ઈન્દીરા સર્કલ ખાતે પ્રીન્સ યુવા ગ્રુપ દ્વારા ૯ વર્ષથી ગણેશ મહોત્સવ કરવામાં આવે છે. જેમાં રોજ…

શહેરના ઈન્દીરા સર્કલ ખાતે પ્રીન્સ યુવા ગ્રુપ દ્વારા ૯ વર્ષથી ગણેશ મહોત્સવ કરવામાં આવે છે. જેમાં રોજ અલગ અલગ સાંસ્કૃતીક પ્રોગ્રામ કરવામાં આવે છે. તેમજ રોજ…

મહાઆરતીનો લ્હાવો લેતા અનેક ભાવિકો રંગીલા રાજકોટમાં વિવિધ સ્થળો પર ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં ગ્રીન સીટી કલબ દ્વારા ઘણા વર્ષોથી ગણેશોત્સવની…

વૃઘ્ધાશ્રમના વૃઘ્ધોએ વિઘ્નહર્તાની ઉતારી આરતી: વૃઘ્ધોને ભાવતા ભોજનીયાં કરાવાયાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ગણેશ મહોત્સવ તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વૃઘ્ધાશ્રમોના ૧પ૦ જેટલા વૃઘ્ધાને ટ્રસ્ટ…

ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. રણજીતસિંહ ઠાકુરના નિવાસ સ્થાને વિઘ્નહર્તાની ભાવભેર આરાધના કરવામાં આવી રહી છે. લાલબાગના રાજાની પધરામણી થઇ છે. છેલ્લા રર વર્ષથી મુંબઇથી ખાસ ઇકોફ્રેન્કલી મૂર્તિનું…

શહેરના રૈયારોડ પર આવેલ ધ્રુવનગર શેરી નં.૨માં વિશાલ મહારાજ ને ત્યાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં વિશાલ મહારાજ છેલ્લા ૯ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે…

શહેરના શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ કા રાજા ગણેશ મહોત્સવમાં ભકિતભાવ પૂર્વક ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી જેમાં રાજકોટના ડે. મેયર અશ્વીનભાઈ મોલીયા ભાજપ અગ્રણી હરેશભાઈ…

શહેરભરમાં ગણપતિ મહોત્સવ ધામેધૂમે ઉજવાઈ રહ્યો છે. ત્યારે શહેરના પ્રખ્યાત ‘ચંપકનગર કા રાજા’ ના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવિકો મોટી લાઈનો લાગી રહી છે. ભવ્ય, લાઈટીંગથી સુશોભિત…