ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. રણજીતસિંહ ઠાકુરના નિવાસ સ્થાને વિઘ્નહર્તાની ભાવભેર આરાધના કરવામાં આવી રહી છે. લાલબાગના રાજાની પધરામણી થઇ છે. છેલ્લા રર વર્ષથી મુંબઇથી ખાસ ઇકોફ્રેન્કલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષ લાલ બાગના રાજાની પધરામણી કરાય છે. મુંબઇથી ખાસ તેઓના કાકા મધુકર એસ. ઠાકુર તેમજ ગુલાબસિંહ ઠાકુર ગણેશ મૂર્તિ તેમજ ડેકોરેશન ટ્રેન મારફતે લાવી તૈયાર કરે છે. રણજીતસિંહ ઠાકુર, રાહુલ ઠાકુર, દિવ્યરાજ ઠાકુર, જયદિપસિંહ ઠાકુર, ઉમેદસિંહ ઠાકુર, વૈશાલીબેન, જયશ્રીબેન, પ્રતિબા જાડેજા, કિરણભાઇ, રાજુલબેન દવે, ચાંદનીબા, નિધિબા, જીતેન્દ્રસિંહ જાડેજા, અનિરુઘ્ધસિંહ જાડેજા, જગદીશભાઇ દવે, પ્રકાશભાઇ દવે, જીલબેન, નીકાંતા, ભાર્ગવી દવે દિકરી લાડકી મીરા વગેરે ગણપતિની આરાધના કરી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ