Abtak Media Google News

દિવાળીના તહેવારોમાં ૨૦% સુધીના ડિસ્કાઉન્ટ: યોગેશભાઈ ચોટલીયા

આતિષ્ય ટુરીઝમના ડિરેકટર યોગેશભાઈ ચોટલિયાએ જણાવ્યું હતુ કે આતિષ્ય ટુરીઝમ લોકોને ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક, બસ ટીકીટ, એર ટીકીટ અને રેલવે ટીકીટ આ બધું જ એક સ્થળેથી જ મળી રહેશે જેથી લોકોને કોઈપણ પેકેજ બુક કરાવવામાં ખૂબજ સરળતા રહે. લોકો હંમેશા પૈસાના વળતરનું વિચારતા હોય છે. ત્યારે અમારી કંપની ૨૦ વ્યકિતથી ઉપરના ટુર પેકેજો બુક થતાં હોય છે. ત્યારે અમે પોતાનું કેટરીંગ લઈને જતા હોય છે. જેથી કરીને લોકોને સારામાં સારૂ ભોજન મળી રહે અને ટુર દરમિયાન કોઈને તકલીફ ન પડે તેમ તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે અત્યારે ગ્રાન્ડ ઓપનીંગમાં મે ૨૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટ રાખ્યા છે. અને જેમાં દાર્જિલીંગ, નેપાળ, સપ્ત જયોતિલીંગ, કેરેલા, બેંગ્લોર, પંચમઢી, ગોવા જેવા અનેક પેકેજો, રાખ્યા છે. અને ઈન્ટરનેશનલ પેકેજોમાં બાલી, સીંગાપોર, મલેશિયા, ફુકેત, કાબી, થાઈલેન્ડ અને પટાયા વગેરે જેવા પેકેજો ઉપલબ્ધ છે. અને અમે કંઈક લોકોને વિશેષ આપશું તેની પૂરતી ખાત્રી આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.