નાગલપુર કોલેજ પાસે બુધવારે બપોરે પૂર્વ કોર્પોરેટર ગફુરભાઇ દેસાઇના પુત્રનું બાઇક અડી જવાના મુદ્દે થયેલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યુ હતું. જાહેર માર્ગો પર ખુલ્લી તલવારો, ધારિયા સાથે સામસામે આવી ગયેલા બે જૂથો વચ્ચે વાળીનાથ ચોકથી રામજી મંદિર વચ્ચે થયેલા પથ્થરમારાએ તંગદિલી સર્જી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ 3 વાહનો અને કેબિનને આગ ચાંપી હતી, જ્યારે 3 કેબિનો તોડી હતી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ 15થી વધુને ડિટેઇન કર્યા હતા. જ્યારે હુમલામાં ઇજાગ્રસ્તે કોર્પોરેટર પુત્ર સહિત 2 વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ ઘટનામાં બંને પક્ષના કુલ 11 શખસો સામે ફરિયાદ નોંધાઇ છે.1 કેબિન અને 3 વાહનોને ટોળાએ આગ ચાંપી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો