ભારત વર્ષનાં આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બ્રહ્મસમાજ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મુખ્યમંત્રીનું મોમેન્ટો અને ફુલના ગુલદસ્તા સાથે બ્રહ્મ સમાજના આગેવાનો નરેન્દ્રભાઈ જાની (કનકાઈ મંદિર), મીલનભાઈ જોષી, નવનીતભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ જાની, જયદેવભાઈ જાની તેમજ છેલભાઈ જોષી દ્વારા સ્નેહસભર સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનું પણ બ્રહ્મસમાજનાં અગ્રણીઓએ મોમેન્ટો અને શાલ અર્પણ કરી સોમનાથ સ્થિત વી.આઈ.પી. ગેસ્ટ હાઉસમાં સ્વાગત કર્યું હતું.
Trending
- પૂજા રૂમમાં પિત્તળના વાસણોને ચમકાવવા માટે કરો આ 5 ઉપાય
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- સાબરકાંઠામાં ઓનલાઇન મંગાવેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ, 2ના મોત
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો