Abtak Media Google News

હાલ જન્માષ્ટમીના મેળાનો માહોલ ધીમેધીમે જામી રહ્યો છે. ત્યારે શેરી-ગલીઓમાં કે રોડ ઉપર નાના બાળકો પણ ફુગ્ગા તેમજ રમકડાઓ વેચતા નજરે પડે છે. સામાન્ય બાળકો જયારે આ ફગ્ગાઓ ખરીદીને પૂરા થતા હોય છે. ત્યારે આ લાચાર બાળકો ફૂગ્ગા વેચીને ખુશ થતા હોય છે. ખરેખર તો આ બાળકોની લાચારી સમાજની કમનશીબી ગણી શકાય કારણ કે ભણવાની અને રમવા કૂદવાની ઉમરમાં આ બાળકોને માત્ર બે ટંકનું ભોજન મેળવવા માટે પોતાનું બાળપણ ત્યજીદેવું પડતુ હોય છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.