હાલ જન્માષ્ટમીના મેળાનો માહોલ ધીમેધીમે જામી રહ્યો છે. ત્યારે શેરી-ગલીઓમાં કે રોડ ઉપર નાના બાળકો પણ ફુગ્ગા તેમજ રમકડાઓ વેચતા નજરે પડે છે. સામાન્ય બાળકો જયારે આ ફગ્ગાઓ ખરીદીને પૂરા થતા હોય છે. ત્યારે આ લાચાર બાળકો ફૂગ્ગા વેચીને ખુશ થતા હોય છે. ખરેખર તો આ બાળકોની લાચારી સમાજની કમનશીબી ગણી શકાય કારણ કે ભણવાની અને રમવા કૂદવાની ઉમરમાં આ બાળકોને માત્ર બે ટંકનું ભોજન મેળવવા માટે પોતાનું બાળપણ ત્યજીદેવું પડતુ હોય છે.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા