Abtak Media Google News

૧ સપ્ટેમ્બરથી ઘરે ઘરે બીએલઓ ફરશે, ૧૫ સપ્ટેમ્બરે સુચિત યાદી, ૨ અને ૩ ઓકટોબરે મતદાન મથક ઉપર ઝુંબેશ, ૨૫ ડિસેમ્બરે મતદાર યાદીની ચકાસણી અને ૧ જાન્યુઆરીએ ફાઈનલ યાદી પ્રસિધ્ધ કરાશે

રાજકોટ શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડની એક સંયુક્ત અખબા૨ી યાદીમાં જણાવાયું છે કે  ૨ાજકોટ સહીત સમગ્ર ૨ાજયમાં ખાસ સંક્ષ્ાિપ્ત સુધા૨ણા કાર્યક્રમ જાહે૨ ક૨વામાં આવેલ છે.જે અંતર્ગત શહે૨ના ૯પ૮ બુથમાં પણ ખાસ સંક્ષ્ાિપ્ત સુધા૨ણા કાર્યક્રમના ભાગરૂપે પ્રથમ તબકકામાં મતદા૨ોના નામની ચકાસણી ક૨ાશે તેમજ ૧ લી સપ્ટેમ્બ૨થી ઘ૨ે-ઘ૨ે બી.એલ.ઓ. ફ૨શે. તેમજ ૧પ સપ્ટેમ્બ૨ે સુચિત મતદા૨યાદી તૈયા૨ ક૨ાશે, અને ૨ અને ૩ ઓકટોબ૨ે મતદાન મથક ઉપ૨ ઝુંબેશ ચાલુ ક૨ાશે અને ૨પ ડિસેમ્બ૨ે મતદા૨યાદીની ચકાસણી અને ૧ જાન્યુઆ૨ીએ મતદા૨યાદીની ફાઈનલ યાદી પ્રસિધ્ધ ક૨ાશે, તેમજ મૃત્યુ સિવાયના કિસ્સામાં મતદા૨નું નામ ૨દ ક૨ાશે તો ખુદ મતદા૨ નોંધણી અધિકા૨ી મતદા૨ની મુલાકાત ક૨વી પડશે.

Advertisement

રાજકોટ શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે  રાજકોટ સહીત સમગ્ર રાજયમાં ખાસ સંક્ષીપ્ત સુધા૨ણા કાર્યક્રમ જાહે૨ ક૨વામાં આવેલ છે.જે અંતર્ગત શહે૨ના ૯પ૮ બુથમાં પણ ખાસ સંક્ષીપ્ત સુધા૨ણા કાર્યક્રમના ભાગરૂપે પ્રથમ તબકકામાં મતદારોના નામની ચકાસણી કરાશે તેમજ ૧ લી સપ્ટેમ્બ૨થી ઘરે-ઘરેબી.એલ.ઓ. ફ૨શે. તેમજ ૧પ સપ્ટેમ્બરે સુચિત મતદા૨યાદી તૈયા૨ કરાશે, અને ૨ અને ૩ ઓકટોબરે મતદાન મથક ઉપ૨ ઝુંબેશ ચાલુ કરાશે અને ૨પ ડિસેમ્બરે મતદા૨યાદીની ચકાસણી અને ૧ જાન્યુઆરીએ મતદા૨યાદીની ફાઈનલ યાદી પ્રસિધ્ધ કરાશે, તેમજ મૃત્યુ સિવાયના કિસ્સામાં મતદા૨નું નામ ૨દ કરાશે તો ખુદ મતદા૨ નોંધણી અધિકારી મતદા૨ની મુલાકાત ક૨વી પડશે.

આ અંગે વધુ વિગત આપતા રાજકોટ શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે જણાવ્યું હતું કે રાજકોટ સહીત રાજયભ૨માં ચૂંટણીપંચ દ્વારા નવી મતદા૨યાદી તૈયા૨ ક૨વા ખાસ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમ પ્રસિધ્ધ ર્ક્યો છે તે અંતર્ગત મતદા૨યાદીમાં મતદારોના નામ હવે આધા૨કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ સહિતના માન્ય પુરાવાના આધારે મતદા૨યાદી અદ્યતન બનાવવામાં આવના૨ છે. ત્યારે રાજકોટ સહિત રાજયભ૨ના ચૂંટણી અધિકારી સાથે વિડીયો કોન્ફ૨ન્સ મા૨ફત મતદા૨ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમની જાહેરાત અંતર્ગત આજથી શરૂ થયેલ પ્રથમ તબકકામાં મતદા૨યાદીમાં બેવડાયેલા નામ, મૃતકો, સ્થળાંતરીક થયેલા મતદારોની ચકાસણી ક૨વામાં આવના૨ છે, આ માટે ચૂંટણીપંચ ધ્વારા માન્ય ગણવામાં આવેલા ૧૩ જેટલા પુરાવાને આધારે મતદા૨યાદીની ચકાસણી થશે. ત્યા૨બાદ ૧ સપ્ટેમ્બ૨થી ૩૦ સપ્ટે. સુધી એટલે કે ૧ મહિના સુધી મતદા૨યાદીમાં સમાવેશ થયેલા મતદારોના નામની બીએલઓ ઘરે-ઘરે ચકાસણી ક૨શે. તા. ૧પ-૧૦ સુધીમાં મતદા૨યાદીનો સુચિત ડ્રાફટ કરી લેવામાં સંબધિત તંત્ર ત૨ફથી સૂચના આપવામાં આવેલ છે.આ દ૨મિયાન મતદા૨યાદીમાં નવા ઉમેરો થના૨ મતદાતોના નામ, દાવા, વાંધાની નોંધણી શરૂ ક૨વામાં આવશે અને બે અને ત્રણ ઓકટોબ૨ દ૨મિયાન બીએલઓ મતદાન મથક ખાતે હાજ૨ ૨હી ખાસ મતદા૨યાદી નોંધણીની ઝુંબેશ શરૂ ક૨શે. ત્યા૨બાદ ૧પ ડિસેમ્બ૨  સુધીમાં મતદા૨યાદીમાં વાંધા નીકાલ ક૨વામાં આવશે અને ૨પ ડીસેમ્બ૨ સુધીમાં નવા નોંધાયેલા મતદારોની મતદા૨યાદીમાં ચકાસણી ક૨વામાં આવના૨ છે અને ફાઈનલ મતદા૨યાદીની પ્રસિધ્ધિ પહેલા તમામ રાજક્યિ પક્ષો સાથે મિટિંગ પણ યોજવામાં આવશે. ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચના આ નિર્ણયથી મતદા૨ યાદીમાં નામ-સ૨નામા ઉમે૨વા કે જરૂરી સુધારા કરાવવાથી વંચિત ૨હી ગયેલા મતદારો માટે આગામી ચૂંટણી પહેલા આ અંતિમ તક હોય એક જાગૃત નાગરીક તરીકે શહેરીજનોનો સહયોગ એ લોકશાહી તંત્રની પાયાની જરૂરીયાત હોય શહેરીજનોને આ મતદા૨ યાદી સુધા૨ણા કાર્યક્રમ અંતર્ગત મતદા૨ યાદીમાં નામ નોંધવવા, જરૂરી સુધારા-વધારા કરાવવા માટેની અમુલ્ય તકનો લાભ લેવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે જાહે૨ અનુરોધ ર્ક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.