Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»આયુષ્માન કાર્ડમાં 12 જુલાઈથી વીમાની રકમ 10 લાખ થશે
Gujarat News

આયુષ્માન કાર્ડમાં 12 જુલાઈથી વીમાની રકમ 10 લાખ થશે

By ABTAK MEDIA29/06/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમમાં વધારો કર્યો: દર્દીઓ માટે નિર્ણય આશીર્વાદ સમાન સાબિત થશે

આયુષ્માન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર માટે નાગરિકોને આયુષ્માન કાર્ડ હેઠળ અત્યાર સુધી આરોગ્ય વીમાની રકમનો હાલ પાંચ લાખ રૂપિયાનો લાભ મળે છે તે ૧૨ જુલાઇથી ૧૦ લાખ રૂપિયા સુધીનો મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ માટેનો ઠરાવ તૈયાર છે અને વીમાની રકમ અંગે કંપની અને સરકાર વચ્ચે ટેકનિકલ બાબતનો મુદ્દો હતો તે ઉકેલાઇ ગયો છે. તેથી ૧૨ જુલાઇથી ગુજરાતના નાગરિકોને ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ નિયત હોસ્પિટલોમાં નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમ ૧૦ લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ તેનો અમલ થવા પામ્યો ન હતો. તે પછી વિધાનસભા સત્રમાં પણ તેનો પુનરોચ્ચાર કરાયો હતો, પરંતુ હવે જુલાઇથી તેનો અમલ થવા જઇ રહ્યો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી. તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે ૧૦ લાખ રૂપિયા સુધીની વીમાની રકમનો લાભ મળતો થઇ જશે. આ અંગેનો ઠરાવ તૈયાર થઇ ગયો છે. જેનો લાભ આગામી ૧૨ જુલાઇથી નાગરિકોને અપાશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલી આયુષ્માન યોજના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઇ છે. ૨૦૧૮થી ૨૦૨૨ સુધી કુલ ૧.૬૭ કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં ૧.૮ કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે. ૧૯૭૫ સરકારી અને ૮૫૩ ખાનગી મળી ૨૮૨૭ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

Ayushmancard featured gujarat insurance VidhansabhaElection
Share. Facebook Twitter WhatsApp
Previous Articleમનોજ શશીધરની બઢતી સાથે સીબીઆઈ એડિશનલ ડીરેકટર તરીકે નિમણુંક
Next Article સૌરાષ્ટ્ર-કચ્છના 3 સહિત 5 શહેરોને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો
ABTAK MEDIA
  • Website

Related Posts

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

30/09/2023

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

30/09/2023

રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

30/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

01/10/2023

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

30/09/2023

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

30/09/2023

રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

30/09/2023

હજુ પણ લાયકાત પ્રમાણે નોકરી મળવાનો અભાવ?

30/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.