ઓસ્ટ્રેલીયા સત્સંગ યાત્રામાં પધારેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી શાળાના આચાર્ય મહેશભાઇ જોશી અને કોઠારી નરનારાપણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચેઉના પાસેના દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુલ વિઘાલયના ૧ર૦૦ જેટલા છાત્રો અને શિક્ષકોએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં રિઝર્વ પોલીસના કાફલા પર આતંગી હુમલો થવાને કારણે આપણા ૪ર જેટલા નવયુવાન સૈનિકો શહીર થતા તેમના આત્માની શાંતિ માટે તથા તેમના કુટુંબીઓન ધીરજ અને આશ્વાસન મળે તે માટે પ્રાર્થના અને શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Trending
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…
- જામનગર :કાર અને બાઈકના અકસ્માતમાં દંપત્તિનું મોત
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?