Abtak Media Google News

આપઘાત કરવાનું કારણ અકબંધ: પોલીસ તપાસનો ધમધમાટ

મોરબીના વીસીપરા વિસ્તારના તરુણે આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે હાલ પોલીસે આપઘાતનું કારણ શોધવા તપાસ આદરી છે
પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના વિસીપરામાં આવેલા રોહીદાસપરા ખાતે રહેતા પ્રેમજી મોહનભાઈ સાગઠીયા નામના ૧૭ વર્ષના તરુણે આજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
Unnamed 201801270939આ બનાવની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.બી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ કરી તરૂણના આપઘાત કરવા પાછળનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.