Abtak Media Google News

અબતક, રાજકોટ

Advertisement

તાજેતરમાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામમાં વિશાળ જળ સરોવરના લોકાર્પણનાં કાર્યકમ્રમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા, ભરતભાઈ બોધરા, દાતા જયેશભાઈ દેશાઈ તથા પ્રેરણા સ્ત્રોત પ્રવિણભાઈ ખેની તથા વગેરેએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.

સરકાર અને સામાજીક સંસ્થાએ (પીપીપી) એ સાથે મળીને વિશાળ જળ સંરક્ષણ અને ગૌ સેવાનું સરાહનીય કાર્ય અત્રે થઈ રહ્યું છે. જે તસ્વીરમાં દ્રષ્ટીગોચર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.