રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓને તહેવારમાં પેશગી ચૂકવવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ નિર્ણય કરેલ છે.ગત સાલ સુધી તહેવાર પેશગી પેટે રૂ.૩,૦૦૦/- ચૂકવવામાં આવતા હતાં જેમાં રાજ્ય સરકારે વધારો કરી હવેી રૂ. ૫,૦૦૦/- ચૂકવવાનો જે નિર્ણય કરેલો છે તે મુજબ જ રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓને પણ રૂ.૫,૦૦૦/- ની રકમ તહેવાર પેશગી તરીકે આપવા મ્યુનિ. કમિશનરે આદેશ કર્યો છે.રાજ્ય સરકારના કર્મચારીઓને આપવામાં આવતા પગાર તા તેને આનુષાંગીક તમામ લાભો આપવાના ઠરાવની જોગવાઇ અન્વયે વખતોવખતનાં સુધારાઓ સો આપવાનું મંજુર યેલ છે. જે અનુસંધાને સરકારશ્રીના નાણા વિભાગનાં ઉપરોક્ત વંચાણ-૧ના ઠરાવી વર્ગ-૪ ના કર્મચારીઓને સને ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂ. ૫૦૦૦/- બિન વ્યાજુકી તહેવાર પેશગી આપવાનો નિર્ણય કરેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ