Abtak Media Google News

શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતે પોતાની બીજી ઈનીંગમાં ૩ વિકેટ ગુમાવી ૨૪૦ રણ બનાવી દાવ ડીકલેર કર્યો હતો.જેથી શ્રીલંકા ને જીતવામાટે 500 રનનો ટાર્ગેટ મળ્યો છે.વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની ૧૭મિ સદી ફટકારી હતી.ભારતે આપેલા ૫૫૦ રનના ટાર્ગેટ સામે શ્રીલંકા ૨૪૫ રનમાં ખખડી ગયું હતું.કુશલ મેન્ડીસ પણ 0 રને શમીની ઓવરમાં ધવનને કેચ આપી બેઠો હતો.ડિકવેલા 8 રને અશ્વિનની ઓવરમાં મુકુંદને કેચ આપી બેઠો હતો. એન્જેલો મેથ્યૂઝ 83 રને જાડેજાની ઓવરમાં વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો.આ દરમિયાન તેને 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.રંગના હેરાથ 9 રને જાડેજાની ઓવરમાં રહાણેને કેચ આપી બેઠો હતો. ભારત તરફથી જાડેજા એ સૌથી વધુ 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.