Abtak Media Google News

રાજકોટ એરપોર્ટ પર ફરજ બજાવતા કેઔસુબ જવાનો તેમજ અધિકારીઓ માટે પ્રેરણાત્મક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે વકતા સ્વરુપે આસ્થા હોસ્પિટલના નિર્દેશક ડો. રવિન્દ્ર પરમાર અને ડો. કિરણે હાજરી આપી હતી આ પ્રસંગે રાજકોટ એરપોર્ટ નિર્દેશક બાસબકાંતિદારી ઉ૫સ્થિત રહ્યા હતા વ્યાખ્યાનમાં વકતાએ તનાવ રહિત સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસીત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

Img 20180502 Wa0005 1(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.