Abtak Media Google News

જાગનાથ શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘમાં શ્રી વીશસ્થાનક તપની શરુઆત કરતાં ૧૭૧ તપસ્વી રત્નો

જાગનાથ શ્વેતાંબર મુર્તિ પુજક જૈન સંઘમાં પ.પૂ. આ દેવ શ્રીમદ્દ વિજય યશો વિજયસુરીશ્વરજી મ.સા. આદી સાધુ સાઘ્વીજી (ર૭) થાણાની પાવન નિશ્રામાં ચાતુર્માસ ભવ્યતિભવ્ય રીતે ચાલી રહ્યું છે. દર રવિવારય યુવા શિબિરમાં ૭૫૦ શ્રાવકી શ્રાવિકાઓ લાભલ લઇ રહ્યા છે

20180807081001 Img 2672દરરોજ સવારે ૭ થી ૮ વ્યાખ્યાન શ્રી ઉતરાઘ્યયન ગ્રંથ ઉપર વાંચના ચાલુ છે. આજરોજ પ.પૂ. આચાર્ય ભાગવંતની પ્રેરણાથી સમસ્ત રાજકોટના શ્વેતાંબર મૂર્તિપુજક સંધોમાંથી શ્રી વિશસ્થાનક ની લગભગ (૧૭૧) શ્રાવકી શ્રાવિકાઓએ પચ્ચખ્ખાણ લીધો છે. (ર૦) ઉપવાસ-ર૦ બિયાસણાનો આ તપ શ્રી જાગનાથ સંઘના ઉપક્રમે શરુ થયેલ છે. જે માટે સમગ્ર ટ્રસ્ટી મંડળ કાર્યરત છે.20180807081034 Img 2674

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.