ધર્મ ચક્ર તિર્થ પ્રભાવક પુષ્ય સામાયીક પ્રણેતા ઝાલાવાત રત્ન આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. તથા પ.પૂ.આચાર્યદેવ હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું છે. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું આજરોજ શહેરમાં આગમન થતા જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખના નિવાસ સ્થાનેથી આદિનાથ ગુ‚ચૈત્ય જિનાલયથી શ‚ કરી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત સામૈયુ કરવામાં આવેલ. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા આજથી શ‚ થતી ચૈત્ર માસની આશ્ર્વત આયંબિલ ઓળી જાગનાથ શ્ર્વે. મૂર્તિપુજક જૈન સંઘમાં ઉલ્લાસપુર્વક કરાવશે
Trending
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ