ધર્મ ચક્ર તિર્થ પ્રભાવક પુષ્ય સામાયીક પ્રણેતા ઝાલાવાત રત્ન આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. તથા પ.પૂ.આચાર્યદેવ હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું છે. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું આજરોજ શહેરમાં આગમન થતા જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખના નિવાસ સ્થાનેથી આદિનાથ ગુ‚ચૈત્ય જિનાલયથી શ‚ કરી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત સામૈયુ કરવામાં આવેલ. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા આજથી શ‚ થતી ચૈત્ર માસની આશ્ર્વત આયંબિલ ઓળી જાગનાથ શ્ર્વે. મૂર્તિપુજક જૈન સંઘમાં ઉલ્લાસપુર્વક કરાવશે
Trending
- સામાન્ય મતદાર બનીને કતારમાં ઉભા રહી રાજકોટ જિલ્લા કલેકટરે કર્યું મતદાન
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ