જૈન એલર્ટ ગ્રુપ ની સ્થાપના પ.પૂ. હેમરત્નસુરીમહારાજેે કરેલ છે. હાલ પૂ. રત્નસુંદરવિજયજી મહારાજ દેખરેખ હેઠળ સેવાનાં કાર્યો થઇ રહ્યાં છે. જૈન એલર્ટ ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં ગૌમાતાઓને ૧૦૦ કિલો લાડવા અર્પણ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે જૈન એલર્ટ ગ્રુપ દ્વારા ગત રવિવારે એક સાથે આખા ભારતભરના રપ૦ થી વધુ વધારે જગ્યાએ એક યા બીજા રીતે સેવાકાર્ય કરવામાં આવ્યુેં છે. જૈન એલર્ટ ગ્રુપ ઓફ રાજકોટના કાર્યક્રમને સફળ બનાવવા માટે વિરેન્દ્રભાઇ સંઘવી, કમલેશભાઇ મોદી (રેસકોર્ષ ઉપાશ્રયનાં ટ્રસ્ટી) હીનાબેન સંઘવી, પાર્થ સંઘવી, કમલભાઇ શાહ, કમલેશભાઇ ગઢેચા, નીશાબેન મહેતા, વૈશાલીબેન શાહ, નીધીબેન કેતનભાઇ સંઘવી, હેમા મોદી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.
Trending
- કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધની ખાસયત
- વારંવાર બર્ગર ખાવાનું મન થાય છે! તો આ વાત જાણી લેજો
- T20 વર્લ્ડ કપ ઈન્ડિયાની ટીમ જાહેર થયી જાણો કોને મળ્યું સ્થાન અને કોણ રહી ગયું ???
- હરામી વેળા કરતી ચાઈનીઝ ટેલિકોમ કંપનીઓને ઉચાળા ભરવા અમેરિકાનું અલ્ટીમેટમ
- રાજકોટ : બીસીએ -4 ના પેપર લીક અંગે તાકીદે કાર્યવાહી કરો: વિદ્યાર્થી સંગઠન
- બાબા રામદેવને મળી થોડી રાહત, સુપ્રીમ કોર્ટે દાખવી નરમાશ
- શેરબજારમાં અમૃતકાળ સેન્સેક્સ ફરી 75 હજારને પાર
- Rabbit R1 vs. Human AI Pin કોણ જીતશે બેસ્ટ AI ડિવાઈસનો ખિતાબ…