Abtak Media Google News

જેતપુરના ખીરસરા રોડપર આવેલ નીજીલ સાડીના કારખાનામા કામ કરતા યુપીના મડાર ગામનાવતની નવીન અનીલ પાડે (પંડીત) (ઉ.22 )કારખાના થી થોડે દુર આવેલ ઉડા પાણી ભરેલા ખાડામા પડીજતા મોત નીપજયું હતુ.

Advertisement

જાણવા મળેલી વીગત મુજબ આજે સવારથી કારખાનમાજ રહેતા અનીલ નજરે ન પડતા તેમની સાથે રહેતા લોકોયે શોધખોળ શરૂકરેલ પણ આખો દિવસ તપાસ કરતા કોઈ પતો લાગેલ ન હતો ત્યારે રાત્રીના પાણી ભરેલા ખાડા બાજુ તપાસ કરતા અનીલની લાશ ખાડામા નજરે પડતા સાથી કામદારોમા શોક છવાય જવા પામ્યો હતો.

તેમજ જેતપુરના તરવૈયા હારૂનભાઈ રફાયને જાણ કરીને બોલવી લાશને બહાર કાઢવામા આવેલ અને પીએમ માટે જેતપુર સીવીલ હોસ્પિટલમાં ખશેડવામા આવેલ હતી આ બનાવની વધુ તપાસ જેતપુર તાલુકા પોલીસના પંકજ સીહ ચલાવી રહીયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.