Abtak Media Google News

જેતપુર નાગરપલિકામાં ૨૯ સભ્યો ભાજપ માંથી ૩ સભ્યો કોંગ્રેસ માંથી તેમજ ૧૨ અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા જેમાં ભાજપ ની બહુમતી હોઈ આજે સામાન્ય સભામાં ભાજપના કુસુમબેન સુરેશભાઈ સખરેલીયાને પાલિકા પ્રમુખ તરીકે તેમજ અનિલભાઈ કાછડીયા ઉપ્રમુખ બિનહરીફ જાહેર કરવમાં આવેલ હતા. સભા ખંડના સભ્યો દ્વારા મુ મીઠું કરાવી હારતોરા થી આવકાર્ય હતા અને શહેર ના મુખ્ય રસ્તા પર સરઘસ નીકળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.