Abtak Media Google News

વંથલી બીજા દિવસે સજ્જડ બંધ

સોરઠમાં ભૂમાફિયાઓનું રાજ ચાલી રહ્યું છે.ઓઝતમાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે પરંતુ વહીવટીતંત્ર અને ખાણખનીજ વિભાગનાં નજરે આવતું નથી.અનેક વખત ગેરકાયદેસર ખનનને લઇ રજુઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર મુકપ્રેક્ષક બની ભૂમાફિયાઓનો તમાશો જોઇ રહ્યું છે.વંથલીમાં ઓઝત બચાવો આંદોલન ચાલી રહ્યું છે છેલ્લા પાંચ દિવસથી આ આંદોલન કાર્યરત છે આજે ખેડૂત અગ્રણીનું અપહરણ કરી ભૂમાફિયાઓએ બેફામ મારમાર્યો હતો.Vlcsnap 2018 06 05 11H20M25S147

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.