ખંભાળિયાના સલાયા ગામે ભાજપના આગેવાન લાલજીભાઈ તન્ના દ્વારા રઘુવંશી સમાજના કાર્યકર્તા ભાઈ બહેનોના સહકારથી નવરાત્રી પર્વ નિમિતે મા જગદંબાને રીઝવવા માટે એક હજાર એકસો દીવડાની ભવ્ય રંગોળી બનાવી દીવડાવાની આરતી ઉતારી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત આસપાસના ગામડાના અનેક શ્રદ્ધાળુઓ આ દિવ્ય રંગોળી રૂપીઆરતીમાંં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે