Abtak Media Google News

ખંભાળિયાના સલાયા ગામે ભાજપના આગેવાન લાલજીભાઈ તન્ના દ્વારા રઘુવંશી સમાજના કાર્યકર્તા ભાઈ બહેનોના સહકારથી નવરાત્રી પર્વ  નિમિતે મા જગદંબાને રીઝવવા માટે એક હજાર એકસો દીવડાની ભવ્ય  રંગોળી બનાવી દીવડાવાની આરતી ઉતારી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત આસપાસના ગામડાના અનેક શ્રદ્ધાળુઓ આ દિવ્ય રંગોળી રૂપીઆરતીમાંં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.