Abtak Media Google News

રાધીવાડ ગામે આવેલ ગૌચરની જમીન દબાણ મુદ્દે ગ્રામજનોએ આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગૌચરની જમીન પરત નહિ મળેતો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રાધીવાડ ગ્રામજનો દ્વારા ગૌચરની જમીન ખુલ્લું કરાવવા ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે.રાધીવાડ ગામે ગ્રામજનો દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીના બહિષ્કારના મોટા મોટા બેનરો લાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.