Abtak Media Google News

જામકંડોરણા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઇ. તેમાં જયેશભાઇ રાદડીયાના શીરે મહત્વની જવાબદારી હતી. તેમના ગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં દોઢ લાખ જેટલી મેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમ વેળાએ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાના પત્ની ચેતનાબેન સાથે વડાપ્રધાને ચર્ચા કરી હતી. સ્ટેજ ઉપર મોદીએ ચેતનાબેનને કહ્યું કે તમે તમારી તબીયત સાચવજો, જયેશભાઇ મારી જવાબદારી છે.

આ ઉપરાંત વડાપ્રધાને સ્વ.વિઠ્ઠલભાઇ સાથેના સંસ્મરણો તાજા કરી ચેતનાબેન સાથે પાંચેક મીનીટ સુધી વાતચિત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.