Abtak Media Google News

દેશનું ચારધામનું એક યાત્રાધામ હરીદવારના ગંગાઘાટ પર આવેલ પારેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રાક્ષવૃક્ષ અને તેના સાનિધ્યમાં આવેલ 12 જ્યોતિલિંગના દર્શના અનોખી મહાત્મ્ય રહેલ છે. આ સાથે હરિદ્વારમાં આવેલ ભારતમાતા મંદિરમાં આવેલ દરેક દેવી દેવતાની મુર્તિ સાથે દેશના દરેક રાજ્યોમાં આવેલ જુદા જુદા ધાર્મિક સ્થાનોનું સચિત્ર દર્શન અને દેશના મહાપુરુષો અને ઋષિમુનિની મુર્તિનો અદ્ભુત નજારો જોવા મળેલ.

અહી અનેક જોવા લાયક સ્થળમાં સાવથી મહત્વનું સ્થાન શીશમહલ પણ જોવા કળૂલ જમા કાંચમાં ક્ડારેલ કૃશન અર્જુન રથ અને શિવની જટામાંથી ગંગાનું પ્રાગટય શીશમહલના દર્શનનો અદ્ભુત નજારોજોવા મળેલ,દેશ વિદેશથી આવતા હજારો યાત્રિકો આ સ્થાનની અચૂક મુલાકાત લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.