હાલમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લેતા રાજય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ તા.૩૧/૩/૨૦૨૦ના રોજ કુલ-૬,૯૦,૨૭૨ કાર્ડની મુદત જે અગાઉ તા.૩૦/૬/૨૦૨૦ સુધી લંબાવાઈ હતી. તેને ફરીથી ગુજરાત સરકારના નિર્ણયથી વધુ ત્રણ માસની મુદત વધારી તા.૩૦/૯/૨૦૨૦ સુધી લંબાવેલ છે. જેથી આ પરિસ્થિતિમાં લાભાર્થીઓને મુશ્કેલી ન પડે તથા યોજનાનું અમલીકરણ સરળતા પૂર્વક થાય તેમજ સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે લાભાર્થીઓએ ફરજીયાત પણે નવો આવકનો દાખલો રજુ કરીને મા વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરાવવાના રહેશે.
Trending
- લાલ સાડીમાં શ્રુતિ હાસનનો આ અંદાજ કઈક અલગ જ લાગ્યો
- રિતેશ દેશમુખનો સ્ટનિંગ લૂક જોઈને ફેન્સ થયા ફીદા
- સુરત :છેતરપિંડી કરનાર આરોપી ચેન્નાઈથી ઝડપાયો
- પૂજા રૂમમાં પિત્તળના વાસણોને ચમકાવવા માટે કરો આ 5 ઉપાય
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક