Abtak Media Google News

સ્વામી ઉતમનિલયદાસજી સ્વામીની નિશ્રામાં જૈન અગ્રણી પંચનાથના ટ્રસ્ટી એ અહોભાવ વ્યકત કર્યો

સાત સમદરપાર  આબુધાબીમાં સ્વામીનારાયણ મંદિરનું નવનિર્માણ થવા જઇ રહ્યું છે. આ પાવન પ્રસંગે બીએપીએસ સંત સ્વામી ઉતરનિલયદાસ સ્વામીએ વધાવીને વધુ દીપાવ્યો હતો અને તેઓની સાથે આ સુંદર અવસર વેળાએ રાજકોટના જૈન અગ્રણી અને પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી મયુરભાઇ શાહ પણ ઉ5સ્થિત રહ્યા હતા. અને તેઓએ મંદિરની મુલાકાત લઇને નિર્માણધીન મંદિરમાં ઉપયોગમાં લેવાનાર એક ઇંટનું પુજન સ્વામી ઉતમનિલયદાસજીની નિશ્રામાં કર્યુ હતું.  આ તકે મયુરભાઇ શાહે અહોભાગ્યનો ભાવ વ્યકત કર્યો હતો અને તેઓને આ ધન્ય બનાવતી પળોમાં સહભાગી થવાનો અવસર મળ્યો તે માટે કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.