Abtak Media Google News

લોકડાઉન શરૂ થયો ત્યાર થી કમલેશભાઈ અને મિહિરભાઈ શાહ અને એમની ટિમ જરૂરતમંદો સુધી જરૂરી વસ્તુઓનું વિતરણ કરી રહિયા છે. ભાવનગર સાંસદ ડો. ભરતીબેન શિયાળ અને ભાવનગર ના સેવાભાવીયો ઉધોગપતિઓના સાહિયોગથી આ ભગીરથ કરવા માં આવી રાહીયો છે.

સેંકડો સ્વયંસેવકો હજારો લોકો ની જીવન જરૂરી વસ્તુ પૂર્તિ પાડે છે.આજે પણ 1290 કીટ નું વિતરણ કરવા માં અને અત્યાર સુધી આશરે 5230 કીટ નું વિતરણ કરી દેવા માં આવેલ છે.કમલેશભાઈ ચંદાની આ ભગીરથ કાર્ય માં સહીયોગ કરનાર તમામ સેવાભાવિયો નું સ્વયંસેવકો નું દાતાશ્રીયો નું અને તંત્ર ના કર્મીઓ સાથે મીડિયા મિત્રો નું આભાર માનવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.