બાપાસીતારામ ગૌ સેવા મંડળના સભ્યો દ્વારા એક દાતાના સહકારથી રાજકોટ શહેરની રર ગૌ શાળાઓમાં ર૬૦૦ મણ એટલે કે પર૦૦૦ કિલો લીલી મકાનઇ અર્પણ કરવામાં આવી છે. કરૂણા સત્યમ પાર્ક ગૌશાળામાં ૧૦૬ મણ, રાધાકૃષ્ણ ગૌશાળા મોરબી રોડમાં ૧૧ર મણ, જય ગુરુદત ગૌશાળામાં ૧૧૭ મણ, કીશાન ગૌશાળામાં ૧૭૩ મણ, મોટા વડાળા ગૌશાળામાં ૧૧૭ મણ, બટુક મહારાજની ગૌશાળામાં ૧૧ર મણ, રાધેશ્યામ ગૌશાળામાં ૧૩પ મણ, વૃંદાવન ગૌશાળામાં ૧૦૨ મણ, અલખધણી રામાપીર ગૌશાળા, કાલીપાટમાં ૧૦૧ મણ, લાલપરી ધારેશ્ર્વર ગૌશાળામાં ૧૦૧ મણ, વિજય હનુમાન નંદીની ગૌશાળાના ૧૧૪ મણ, શ્રી ખોડીયાર ધામ આશ્રમ સંચાલીત મારૂતિ ગૌશાળામાં ૧૪૮ મણ, માં ગૌરી ગૌશાળામાં ૧રપમણ, જગન્નાથમંદિર ખોડીયાર આશ્રમમાં ર૧૧ મણ, રામધણ બાપુનો આશ્રમમાં ૧૮૩ મણ, નકલંક ધામ ગૌશાળામાં ૧૦૧ મણ, રંગુન માતા મંદીરમાં ૯૪ મણ, સહજાનંદ ગૌશાળામાં ૧૧૩ મણ, પુનીત ગૌશાળામાં ૮ર મણ, ગૌવર્ધન ગૌશાળામાં ૧રર મણ, ગૌવર્ધન ગૌશાળામાં ૧ર૩ મણ, ગાયત્રી મંદીર ગૌશાળામાં ૧૦૬ મણ આ કાર્યને સફળ બનાવવા માટે સમીરભાલ કામદાર, હિરેનભાઇ કામદાર, હરેશભાઇ વીછી તથા અન્ય સભ્યોઅ જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
- લાલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદોને પગલે મામલતદાર તંત્ર એક્શનમાં, વિવિધ સ્થળોએ તપાસ
- કરિશ્મા કપૂર અને રણવીર સિંહની મટરગસ્તિ
- અહીં લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા નથી! કારણ ખૂબ વિચિત્ર છે
- ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ: સર્વે
- ઉનાળામાં તરબૂચ ખાવાની સાથે ચહેરા પર લગાવવાના પણ અઢળક ફાયદા
- સુર્યા પાકમાં પેટમાં દુ:ખાવો થયા બાદ 12 વર્ષીય બાળકનું બેભાન હાલતમાં મોત
- Heat Wave Updates : આકરી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર