Abtak Media Google News

“ડોક્ટર મોદીના “વિકાસના ઈન્જેક્શની કોમવાદ, જાતીવાદ, વંશવાદના રોગ જડમૂળી દૂર થશે

રાજકોટ દક્ષિણના ભાજપના સોમ્ય અને મિતભાષી ઉમેદવાર અને પૂર્વ કૃષિ મંત્રી ગોવિંદભાઈ પેટલ પ્રચારમાં પ્રભાત ફેરી દ્વારા ગોવિંદ બોલો, ભાજપ બોલોની સૂરીલીધૂન સો નવો જુસ્સો ઉમેર્યો છે. “લોકલાડિલા ગોવિંદભાઈ પટેલ અને તેમની સો ભાજપના આગેવોનો, કોર્પોરેટરો, સર્મકોના મોટા સમૂહ દ્વારા ઘર-ઘર, લોકસંપર્ક યાત્રા વેગવંતી બની ગઈ છે. જ્યાં જાય ત્યાં લોકો “ગોવિંદ બોલો, ભાજપ બોલોની ધૂન બોલાવીને પોતાના લોડીલા લોકસેવક પ્રત્યેના વિજયી વિશ્વાસ વ્યક્ત કરે છે. ગોવિંદભાઈ પેટલે નરેન્દ્રભાઈને ડોક્ટર ગણાવીને કહ્યું હતું કે, ડોક્ટર નરેન્દ્રભાઈ “વિકાસના ઈન્જેક્શન આપી રહ્યાં છે એટલે જ સમાજમાં કોંગ્રેસના શાસની ઘર કરી ગયેલા કોમવાદ, જાતીવાદ, વંશવાદ હેવ જડમૂળી નીકળી જશે.

Advertisement

જૂ સભામાં ભાજપના શાસનમાં યેલા વિકાસ કામોની સિલસિલાબંધ વિગતોી લોકોને વાકેફ કરતાં

ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલી વિકાસ યાત્રાને કારણે આજે ગુજરાત જ નહીં ભારતનું સન દુનિયાભરમાં ગૌરવભેર લેવાય છે.

કોંગ્રેસે જાતીવાદના ભોરીંગને પોતાના ટૂંક રાજકીય ર્સ્વા ખાતર છંછેડવાનો જે પ્રયાસ કર્યો તેની આકરી ટીકા કરતાં ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ એવા ડોક્ટર છે જેમની “વિકાસની દવાી દેશમાં જાતીવાદ, કોમવાદ, વંશવાદનું ઝેર ઉતરી જશે. વિકાસની અકસીર દવાી જ દેશનું સામાજિક, ર્આકિ સ્વાસ્ પણ તંદુરસ્તી બની. પૂર્વ મેયર શ્રીમતિ રક્ષાબેન બોળિયાએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈના વડપણ હેઠળ જ ીસશક્તિકરણને નવી ઊંચાઈએ પહોંચ્યું  માત્ર આભાસી નહીં, પરંતુ ખરા ર્અમાં ીઓને શિક્ષણ, વ્યવસાયમાં અગ્રેસર બનાવી, ખેલકૂદમાં ગુજરાતની ીશક્તિએ તો વિશ્વમાં અનેરૂં સન મેળવ્યું છે. જ્યારે શ્રીમતિ કિરણબેન સોરઠિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓની સાચી શક્તિ બહાર લાવનાર નરેન્દ્રભાઈ એક વિશ્વપુરૂષ છે. યુવા અગ્રણી અને શિક્ષણવિદ જયદીપ જલુએ જણાવ્યું હતું કે, વિકાસ પુરુષ નરેન્દ્રભાઈએ સૌ ગુજરાતીઓનું સ્વમાન મૂઠી ઉંચેરુ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.