Abtak Media Google News
  • કોઈને ધ્યાનમાં આવે તો જાણ કરવા અપીલ

મોરબીની જાણીતી નવયુગ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રામદેભાઈ ડાંગરના પુત્ર અર્જુનભાઈ આજે તા.3ના રોજ વહેલી સવારે કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા છે.

લાપતા થનાર અર્જુનભાઈ એક્સટર્નલમાં કોલેજમાં અભ્યાસ કરે છે.

પરિવારના સભ્યોને જાણ કર્યા વગર જતા રહ્યા છે ત્યારે જો કોઈને અર્જુનભાઈ અંગે જાણ થાય તો તુરંત જ મોબાઈલ નંબર 9998757402, 9727112555, 9879124795 ઉપર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.