તાજેતરમાં વિવિધ પ્રકાર ની વિદ્યાશાખા નુ શિક્ષણ પ્રદાન કરતી શહેર ની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજ ના બી.કોમ., બી.બી.એ. , બી.સી.એ. એલ.એલ.બી., બી.એ., બી.એડ., પી.જી.ડી.સી.એ. સહીત ની વિદ્યાશાખા ના વિદ્યાર્થીઓ એ તાજેતર મા પુલવામા માં થયેલ આતંકવાદી હુમલા મા શહીદ થયેલ ૪૪ વીર જવાનો ના પરિવારજનો માટે પોતાની પોકેટમની માંથી બચત કરી ફાળો એકત્રિત કરવા મા આવ્યો. આતંકવાદ સામે સમગ્ર દેશ મા રોષ ફાટી નિકળ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કરવા મા આવેલ આ ભગીરથ કાર્ય બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા સહીતનાઓ એ બિરદાવ્યા છે તેમ એકયાદી માંનિર્મિત કક્કડ એ જ્ણાવેલ છે.
Trending
- સુરત : આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ
- પર્પલ ક્રાઈંગ શું છે? જેમાં બાળક સતત જોર જોરથી રડતું રહે છે
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…