Abtak Media Google News

તુવેર ભરેલી 3241 ગુણીમાંથી હજુ સુધી એકપણ સેમ્પલ લેવામાં આવ્યું નથી કે પછી તેનું ફોરેન્સિક લેબમાં પણ મોકલવામાં પણ નથી આવી કોઈ કાર્યવાહી કર્યા વગર જ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેને અન્યત્ર સ્થળે  મોકલવા હીલચાલ કરી રહી છે.

Advertisement

આ તુવેર અન્યત્ર ખસેડાય નહી તે માટે સમિતી કન્વિનર માર્કેટયાર્ડ ખાતે રાત્રી રાેકાણ કર્યું હતું.સમિતીની એક જ માંગ સેમ્પલીંગ કરી તપાસ અર્થે મોકલો અને તુવેર ખસેડ્યા પહેલા પંચરોજકામ કરો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.