Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ દેશ વ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંપુર્ણ સંવેદનશીલ છે.

અને કેન્દ્ર સરકારે sc st એક્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે. કૉંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છે.

અત્યાર સુધી દલિતોને કોરાણે મુકનારી કૉંગ્રેસ મગરના આંસુ સારે છે એમ તેમણે જણાવ્યું છે. રાજ્યમાં બન્ધની અસર નથી અને કાયદો વ્યવસ્થા જાળવણી સલામતિનો સંપુર્ણ પ્રબંધ છે જ એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.