Abtak Media Google News

સૌની યોજના અંતર્ગત રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને ફરી નર્મદાના નીરથી ભરી દેવા રાજય સરકાર દ્વારા મંજુરી અપાયા બાદ આજે વહેલી સવારે નર્મદા મૈયાનું ત્રંબા ખાતે આગમન થયું હતું. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણી તથા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ સહિતના અગ્રણીઓએ આજે સવારે ત્રંબા ખાતે નર્મદા મૈયાના હોંશભેર વધામણા કર્યા હતા. ફરી આજીડેમને નર્મદાના નીરથી ભરવાનું શ‚ થતા આસપાસના ગ્રામજનોમાં પણ ભારે હોંશ જોવા મળી રહ્યો છે.

Advertisement
Gujrat News | Rajkot
gujrat news | rajkot

Gujrat News | Rajkot

Gujrat News | Rajkot
gujrat news | rajkot
Gujrat News | Rajkot
gujrat news | rajkot
Dsc 0811
gujrat news | rajkot

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.