સૌની યોજના અંતર્ગત રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને ફરી નર્મદાના નીરથી ભરી દેવા રાજય સરકાર દ્વારા મંજુરી અપાયા બાદ આજે વહેલી સવારે નર્મદા મૈયાનું ત્રંબા ખાતે આગમન થયું હતું. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણી તથા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ સહિતના અગ્રણીઓએ આજે સવારે ત્રંબા ખાતે નર્મદા મૈયાના હોંશભેર વધામણા કર્યા હતા. ફરી આજીડેમને નર્મદાના નીરથી ભરવાનું શ‚ થતા આસપાસના ગ્રામજનોમાં પણ ભારે હોંશ જોવા મળી રહ્યો છે.
Trending
- લાલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદોને પગલે મામલતદાર તંત્ર એક્શનમાં, વિવિધ સ્થળોએ તપાસ
- કરિશ્મા કપૂર અને રણવીર સિંહની મટરગસ્તિ
- અહીં લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા નથી! કારણ ખૂબ વિચિત્ર છે
- ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ: સર્વે
- ઉનાળામાં તરબૂચ ખાવાની સાથે ચહેરા પર લગાવવાના પણ અઢળક ફાયદા
- સુર્યા પાકમાં પેટમાં દુ:ખાવો થયા બાદ 12 વર્ષીય બાળકનું બેભાન હાલતમાં મોત
- Heat Wave Updates : આકરી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર
- ભગવતીપરામાં નામચીન ગુલીયા ગેંગનો આંતક જમીન મકાનના ધંધાર્થીના હાથ પગ ભાંગી નાખ્યા