Abtak Media Google News

માણાવદર ના સુપ્રસિદ્ધ ત્રાંબકેશ્વર મહાદેવ મંદિર રોડ ઉપર આવેલ કૈલાસ ગાર્ડન ની દિવાલ ધરાશાયી…

  આશરે 25 વર્ષ જુની આ દિવાલ અંદાજે 100 ફુટ જેટલી થય ઘરાશય

માણાવદરમાં પડેલ અતિ ભારે વરસાદ ને કારણે શહેર આખુ જળબંબાકાર બનાવ્યુ હતુ જયા જોવો ત્યાં પાણી પાણી હતા અસ્લમ ડેમ ના ધસ સમતા પાણી ફરીવળ્યા હતા આ ડેમ ના પાણી એ માણાવદની શાન સમા  કૈલાસ ગાર્ડન ની બન્ને સાઇડ ની દિવલૉ ને પણ ધરાશાયી કરી નાખી હતી.
સદનસીબે અહીયા કોઇ જાનહાની ના અહેલ નથી આ બગીચો માણાવદરની શાન છે અને અહી લોકો તેમજ બાળકો મોજથી ફરલાયક માત્ર એકજ સ્થળ છે જેપણ આજે ઘ્વસ્ત થયજતા સુમશાન લાગી રહ્યુ છે ત્યારે આ બગીચાની દિવાલ તાત્કાલિક બનાવવામાં આવે તેવુ માણાવદર વાસીઓ ઇચ્છી રહયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.