મોરબી જિલ્લામાં તથા ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ-૨ ડેમમાં વિશાળ માત્રામાં નવા નીર આવતા નગરપાલિકાના પદાધિકારીઓએ નવા નીરના શાસ્ત્રોક્ત વિધિથી વધામણાં કર્યા હતા. આ અવસરે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંજારીયા તથા ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા સદસ્યો સર્વશ્રી હિનાબા ક્રિપાલસિંહ જાડેજા, અરુણાબા યશવંતસિંહ જાડેજા, અનસોયાબેન હરેશભાઈ ભટાસણા તથા અન્ય અગ્રણીઓએ હાજર રહી મચ્છુ-૨ ડેમનાં નવલા નીરને વધાવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી