ગણપતિ મહોત્સવના દસ દસ દિવસો દરમ્યાન બાપાની ભકિતભાવભેર પુજા, આરતી અર્ચના કરાયા બાદ આવું વિસર્જન કોણે કર્યુ…?? દસ દિવસ સાથે રહ્યા બાદ ભકતોએ રડતી આંખોએ વિઘ્નહર્તાને વિદાય આપીછે. પરંતુ ઉપરોકત તસ્વીર જોઇ ખરેખર હ્રદય કંપી ઉઠી…! જો કે છેલ્લા ઘણા વર્ષોથી વિસર્જન સ્થળોએ ખાડી, નદી, નાળાના પાણી ઉતરતા પ્રતિબંધીત મૂર્તિઓ જોવા મળે છે. ત્યારે પણ હ્રદય હચમચી ઉઠે છે. તો ઉપરોકત તસ્વીર ગણપતિ મહોત્સવના બીજા જ દિવસે રસ્તાઓ પર આવી હાલતમાં જોવા મળતા સૌ કોઇ લોકોને સદબુઘ્ધિ આપવા મનોમન પ્રાર્થના કરી છે. વિસર્જન સમયે ‘અગલે બરસ તુ જલ્દી આના’ નો નાદ ગુંજે છે. પણ આવી હાલતમાં વિઘ્નહર્તા પણ કહે છે કે અગલે બરસ મેં કૈસે આવું….!!!
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત