આજ રોજ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ રીબડા (રાજકોટ) દ્વારા વાલીઓ માટે એક પેરેન્ટીંગ સેમિનાર નો યોર ટીન (જાણો આપના બાળકને) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧.બાળકના વર્તનની સમાજ, ૨. દૂર કરો પરીક્ષાના ભયને, ૩. તણાવ મુક્ત ઘરનું વાતાવરણ, ૪. વળી એક મજબૂત આધાર જેવા વિષયો પર મોટીવેશનલ સ્પીકર પરીક્ષિત જોબનપુત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આ સેમિનારને સફળ બનાવવા એસજીવીપી ગુરુકુળ રીબડાના શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા સ્કૂલના પ્રિન્સિપાલ રંજન કુટ્ટીએ ભારે જહેમત ઉઠાવી હતી.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત