Abtak Media Google News

રાજકોટની સરકારી લો-કોલેજમાં વિર્દ્યાીઓના એડમીશનના મુદ્દે આજરોજ એનએસયુઆઈ અને યુ કોંગ્રેસ દ્વારા કોલેજના પ્રિન્સીપાલને રજૂઆત કરવામાં આવી હતી. ગયા વર્ષે લો કોલેજમાં બેઠકની સંખ્યા ૨૦૦ જેટલી હતી જે આ વર્ષે ઘટાડીને ફકત ૧૩૦ જેટલી કરવામાં આવી છે.Img 1692

જેને લઈ વિર્દ્યાીઓમાં ભારે રોષ ફેલાયો છે અને આ બાબતે આજરોજ એનએસયુઆઈ અને યુ કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે હજુ સુધી ન્યાય મળતા કોલેજને તાળાબંધી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.