Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ઉચ્છરંગરાય ઢેબરની ૧૧૪મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા, આસીસ્ટન્ટ મેનેજર આશીષભાઈ ચોલેરા, દક્ષાબેન પોપટ, વિગેરે દ્વારા ઉચ્છરંગરાય ઢેબરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.