રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે તબક્કાવાર જુદા જુદા કામો કરી રહેલ છે. જેના ભાગ રૂપે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી તથા મવડી ચોકડી ખાતે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહેલ છે. જેન અનુસંધાને રૈયા ચોકડી તથા મવડી ચોકડી ખાતે ફ્લાય ઓવર બ્રિજની કામગીરીની સ્થળ મુલાકાત મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોટરવર્કસ સમિતિ ચેરમેન બાબુભાઈ આહીર, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજાએ લીધેલ અને બન્ને ફ્લાય ઓવર બ્રિજની કામગીરીની માહિતી મેળવેલ. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી હતી.
Trending
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો