Abtak Media Google News

અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા પ્રથમ વખત ૫૧ બટુકોને યજ્ઞોપવિતનું આયોજન તા.૧૩ને રવિવારના રોજ આદિ શંકરાચાર્યનગર, માં ગાયત્રી ભવન, શેઠ હાઈસ્કુલ ૮૦ ફૂટ રોડ, ભકિતનગર સર્કલની બાજુમાં, મેઘાણી રંગભવનની આગળ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. જે કોઈ દાતાઓને બટુકોને ભેટ રૂપે કંઈ આપવું હોય તો જે.ડી. ઉપાધ્યાય મો.નં. ૯૮૨૪૯ ૧૩૧૮૬ અને માધવીબેન ઉપાધ્યાય મો.નં. ૯૮૨૪૯ ૨૮૦૨૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. કાર્યક્રમને જે.ડી. ઉપાધ્યાય માધવીબેન ઉપાધ્યાય, આયોજન સમિતિ શાસ્ત્રી જયેશભાઈ ત્રિવેદી, જયેશભાઈ જાની, કે.બી. વ્યાસ પ્રવિણભાઈ ભટ્ટ, દિનેશભાઈ ત્રિવેદી, જીતેન્દ્રભાઈ ભટ્ટ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.