Abtak Media Google News

સિધ્ધી વિનાયક યુવા ગ્રુપ દ્વારા સાધુ વાસવાણી રોડ ખાતે આગામી તા.૧૩ થી ૨૩ દરમિયાન ગણેશ ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં અનેકવીધ કાર્યક્રમો યોજાશે તેવું આશિષભાઈ ઝીઝુવાડીયા, અર્જુનભાઈ બી.ઝીઝુવાડીયા, નીલ એમ.ઝીઝુવાડીયા, ભાર્ગવભાઈ એ.સતાણી, ભાવિનભાઈ એ.સતાણી, સુમીતભાઈ પી.બ્રહ્માણી, તેજસભાઈ વી.જાદવ, મીતભાઈ એન.ગોહેલ અને જસ્મીનભાઈ જે.બારોટ સહિતના ‘અબતક’ને જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.