Abtak Media Google News

જૈન વિઝન અને પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આયોજન

જૈન વિઝન દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના વધામણાં રૂપે વિવિધ સેવાકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન ભારતભરમાં સૌપ્રથમવાર પુરા મહિનાભર ઉજવાય રહ્યો છે.

Advertisement

તેના ભાગરૂપે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અને જૈન વિઝન દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા આર્થિક રીતે પછાત વિસ્તારના બાળકોને ફનવર્ડની અંદર લઇ જઇને વિવિધ રાઈડ્સ તથા પૌષ્ટિક વિવિધ નાસ્તો બાળકોને કરાવીને કિલ-કીલાટ કરાવી દીધેલ હતા આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા સહયોગ પ્રતિભાબેન મહેતા ફનવર્ડના પ્રદીપસિંહ ઝાલા પેલીકનના કિશનભાઈ શાહ અને જીનિયસ સ્કૂલના ડી.વી.મહેતાનો સાથ સહકાર મળેલ હતો

આ તકે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના અમીનેશભાઈ રૂપાણી ભાવિનભાઈ ભટ્ટ મહેશભાઈ ભટ્ટ અને ટીમ જૈન વિઝન ના લેડિઝ અને જેન્ટ્સ કમીટી ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમનું સફળ પૂર્વક આયોજન કરેલ હતું

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.