પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ કાનાલુસ ડબલીંગ યોજનાનો શિલાન્યાસ અને જામનગર તેમજ બાંદ્રા ટર્મિનસ વચ્ચે નવી હમસફર એકસપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને ટ્રેનને રવાના ૪ માર્ચના રોજ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ગ્રામીણ વિકાસ: મત્સ્ય ઉઘોગ અને પરીવહન મંત્રી આર.સી. ફળદુ, હસમુખભાઇ જેઠવા, પુનમબેન માડમ સહીતના અન્ય મહાનુભાવો પણ ઉ૫સ્થિત રહ્યા હતા. પશ્ચીમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા ૧૧૧.૨૦ કી.મી. લાંબા રાજકોટ-કાનાલુસના શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેનો લાભ યાત્રિકોને મળશે અને સાથે ટ્રેનોને સમયસર પહોચાડવાની ક્ષમતામાં પણ વધારો થશે.
Trending
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ