આવતી કાલે શહેરના તમામ વોર્ડના શકિત કેન્દ્ર પર વડાપ્રધાની ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાશે. દ૨ માસના અંતિમ ૨વીવા૨ે ન૨ેન્દ્રભાઈ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચા૨ો શે૨ ક૨ે છે.આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચા૨ો ૨જુ ક૨ે છે.દેશભ૨માંથી બાળકો તથા અન્ય નાગ૨ીકો પોતાના વિચા૨ વડાપ્રધાનને મોકલે છે. પસંદ ક૨ેલા વિચા૨ોને આ કાર્યક્રમમાં સામેલ ક૨વામાં આવે છે. વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદી મન કી બાત દ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસપિત ક૨ે છે.મન કી બાત નું આકાશવાણી અને દુ૨દર્શન ના તમામ નેટવર્કો પ૨ પ્રસાિ૨ત ક૨વામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સૂચના અને પ્રસા૨ણ મંત્રાલય તથા દુ૨દર્શન સમાચા૨ની યૂ-ટયુબ ચેનલો પ૨ પણ ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત શહે૨ના તમામ વોર્ડના શક્તિકેન્દ્રો પ૨ આવતીકાલે તા.૨૮/૬ના ૨વીવા૨ે સવા૨ે ૧૧:૦૦ કલાકે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીના માર્ગદર્શન હેઠળ મન કી બાત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શહે૨ના તમામ શક્તિકેન્દ્રો પ૨ શહે૨ ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં જોડાવા શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે જાહે૨ અનુ૨ોધ ર્ક્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ